મોરબીથી જાગૃતિ કૈલા.. એક શિક્ષક છું, સાત બુકની સહલેખિકા છું. માઈક્રોફિકશન અને લઘુકથા વધુ લખું છું. કવિતા, સંવાદ અને આર્ટિકલ પણ લખી શકુ છું, મનની વાત રજૂ કરવાની ઈચ્છા પ્રબળ બની એટલે લેખિકા બની. લેખક કે લેખિકા સમાજનો અરીસો ગણાય છે એ માન્યતાને કારણે લખવાનો શોખ વધતો ગયો. અને વાંચકને મારી કલમ અનુકૂળ રહશે એ જ કોશિશ હંમેશા રહે છે.
This user account status is Approved
This user has not added any information to their profile yet.